🎧 New: AI-Generated Podcasts Turn your study notes into engaging audio conversations. Learn more

20240924_195537.jpg

Loading...
Loading...
Loading...
Loading...
Loading...
Loading...
Loading...

Transcript

## પૂર્વગ્રહો સંપાદિત છે - માનવી સામાજિક પ્રાણી હોવાથી તે આજીવન સામાજીકરણની પ્રક્રિયામાંથી પસાર થાય છે. - આ દરમિયાન 'સ્વ' અનુભવો, સામાજિક અભિસંધાન અને વ્યાપક સામાજિક વર્તનમાંથી પૂર્વગ્રહો ઘડાય છે અને તે આત્મસાત થાય છે. - જે-તે સમાજના પૂર્વગ્રહો જે વડીલોમાં હોય તે પૂર્વગ્રહો તે સમાજના બાળકોમાં હોતા...

## પૂર્વગ્રહો સંપાદિત છે - માનવી સામાજિક પ્રાણી હોવાથી તે આજીવન સામાજીકરણની પ્રક્રિયામાંથી પસાર થાય છે. - આ દરમિયાન 'સ્વ' અનુભવો, સામાજિક અભિસંધાન અને વ્યાપક સામાજિક વર્તનમાંથી પૂર્વગ્રહો ઘડાય છે અને તે આત્મસાત થાય છે. - જે-તે સમાજના પૂર્વગ્રહો જે વડીલોમાં હોય તે પૂર્વગ્રહો તે સમાજના બાળકોમાં હોતા નથી. - પરંતુ ધીમે ધીમે તે બાળકો મોટાં થતાં જાય અને તેમની આંતરક્રિયા અને સામાજીકરણથી પરધર્મ, પરપ્રાંત, પરકોમ, પરજાતિ વગેરે પ્રત્યેના વડીલોના પૂર્વગ્રહો સંપાદિત થાય છે અને વ્યક્તિ તે પ્રમાણે વર્તન કરવા પ્રેરાય છે.

Tags

social behavior prejudice sociology
Use Quizgecko on...
Browser
Browser