🎧 New: AI-Generated Podcasts Turn your study notes into engaging audio conversations. Learn more

BKS_Additional_material.pdf

Loading...
Loading...
Loading...
Loading...
Loading...
Loading...
Loading...

Document Details

Tags

Indian philosophy cultural heritage spirituality

Full Transcript

ભારતીય જ્ઞાન પરં પરા (ભાગ-૧): સંકલન & શદ્ધુ િ: ડો. સ્નેહલ કે જોશી Unit 1 Knowledge Tradition of Glorious Bharat ગૌરવશાળી ભારત અને તેની પરં પરા....

ભારતીય જ્ઞાન પરં પરા (ભાગ-૧): સંકલન & શદ્ધુ િ: ડો. સ્નેહલ કે જોશી Unit 1 Knowledge Tradition of Glorious Bharat ગૌરવશાળી ભારત અને તેની પરં પરા. ભારતીય જ્ઞાન પરં પરા (ભાગ-૧): સંકલન & શદ્ધુ િ: ડો. સ્નેહલ કે જોશી Acknowledgement : I acknowledge Dr. Swati Joshi (Shrimad Raj Chandra College, Dharampur) for collecting the content. I am glad to refine, compile and bringing it in this form by keeping its soul as it is. ભારત પર લગભગ એક હજાર વર્ષોથી આક્રમણ થઇ રહ્ાાં છે. જે આક્રમણોએ માત્ર ૧૫ વર્ષષમાાં રોમન સાંસ્કૃતત, ૧૦ વર્ષષમાાં યુરેતિયા, ૨૦ વર્ષષમાાં ઈજીપ્તની સાંસ્કૃતત, ૧૫ વર્ષષના તસિંધમાાં અને ૩૦ વર્ષષમાાં પતિિયા(આજનુાં ઈરાન) જેવાાં રાષ્ટ્રોને ખત્મ કરી નાખ્યા; પણ ભારતમાાં આટલાાં લાાંબા આક્રમણો પછી પણ ભારત નષ્ટ્ટ નથી થયુ.ાં તે સતત લડત ુ ાં રહ્ુ,ાં પ્રતતકાર કરત ુ રહ્ુ.ાં આટલા વર્ષોના આક્રમણો પછી પણ ભારત નષ્ટ્ટ કેમ નથી થયુ,ાં ? તેન ુ ાં કારણ છે ભારતનો મજબ ૂત પાયો, તેની સાંસ્કૃતત અને ભારતીય જ્ઞાન પરાં પરા..... ધમષ નો કોઈ અંગ્રેજી િબ્દ નથી. ધમષએ એક અતવરત વહેતી સાંસ્કૃતત છે. સાંપ્રદાયો(Sect), પાંથ(Cult) જે અલગ અલગ સમયે કોઈ વ્યક્તત દ્વારા તનયમાવલી પર આધારરત સ્થાતપત થયા. ધમષ એ ખુબ મોટો , બહોળો અને તવિાળ અથષ ધરાવે છે. જેનો કોઈ અંગ્રેજી િબ્દ નથી. ધમષ એ આ સાંસારના તમામ જીવ, ધરતી, બ્રહ્ાાંડ, પાાંચ મહાભ ૂત, તમામ જીવ પ્રત્યેની તનષ્ટ્ઠા, ફરજો અને સમપષણ છે. ભારતીય ધમષ સનાતન છે... અનાંતકાળ થી ઉતરી આવેલ પ્રવાહ છે , જે માગષમાાં આવતા તમામ તવચારો, જ્ઞાન અને પરમ્પરાને સમાતવત કરતો હજારો વર્ષષથી વહેતો અતવરત પ્રવાહ છે. જેની કોઈ િરૂઆત નથી, જેનો કોઈ અંત નથી. આ પ્રવાહ કોઈ એક ચોક્કસ ધમષગ્રથ ાં અથવા કોઈ એક વ્યક્તતએ લખેલ તનયમાવલી ને આધારરત નથી. અલગ અલગ સમયે જ્ઞાન પરાં પરાને સમારહત કરતી આ અતવરત સાંસ્કૃતત છે. બખ્ખ્તયાર ખીલજી જેવાને લાગયુાં કે ભારતનુ ાં જ્ઞાન નાલાંદામાાં છે એટલે તેણે નાલાંદા બાળીને ખાક કરી... ભારતનુ ાં અનમોલ જ્ઞાનસાંગ્રહ નાલાંદાની લાઈબ્રેરી સાથે બળીને નષ્ટ્ટ થયો ખરો પણ ભારતનુાં જ્ઞાન માત્ર લાઈબ્રેરીમાાં નહોત..ુ ાં મહમુદ ગજનીને એમ થયુ ાં કે ભારતનુ ાં જ્ઞાન pg. 1 ભારતીય જ્ઞાન પરં પરા (ભાગ-૧): સંકલન & શદ્ધુ િ: ડો. સ્નેહલ કે જોશી માંરદરોમાાં છે , ભારતનો ધમષ અને ભારતની રહિંદુ સાંસ્કૃતત સોમનાથ માંરદરને ભગન કરવાથી નષ્ટ્ટ થઇ જિે.. પણ તેવ ુાં થયુાં નરહ... ભારતીય ધમષ સાંસ્કૃતતનાાં મુળ, આક્રાાંતાઓ િોધી િક્ાાં નથી... કારણકે ધમષનો પ્રવાહ હજારો વર્ષોની શુદ્ધ તવચારોની બનેલી સાંસ્કૃતત છે. તવદે િી આક્રાાંતાઓ સમયે, સમયે ક્રુરતાપુવષક રહિંદુ સાંસ્કૃતતનાાં નાિ માટે જીવવાની રહિંદુ પદ્ધતતનાાં નાિ માટે વર્ષો સુધી અમાનવીય કૃત્ય કરતાાં ુ ુ ને રહ્ા.... પતિમના દે િો જેવાકે સ્પેન, ટયુતનિીયા, પતિિયા જેવાાં રાજ્યોમાાં માત્ર તે દે િનાાં ધમષગર ુ ાં મારી નાખવાાં અથવા તેમના પુસ્તકોને બાળી નાખવાથી કામ થઇ જત...પણ ભારતમાાં આ િક્ ના બનયુ.ાં.. બબષર આક્રાતાઓએ માંરદર તોડયા, ભારતની મરહલાઓને મધ્યએિીયાાંનાાં ગુલામોનાાં બજારમાાં લઇ જઈ વેચી નાખી, આચાયો, પાંરડતો સાંતોને માયાષ... પણ ભારતે તેનો પ્રતતકાર કયો અને તવજય પણ પ્રાપ્ત કરી... આજે પણ ભારત જીવાંત છે.... ભારતની સાંસ્કૃતત જીવાંત છે. ભારતની સાંસ્કૃતતના મ ૂળળયાાં કેટલા ઊંડા છે તે એક ઉદાહરણ થી સમજી િકાય. પ્રભુ શ્રીરામનાાં લગન જે માંત્રોચારથી સાંપન્ન થયાાં હતાાં, આજે પણ એજ માંત્રોચાર સાથે ભારતમાાં લગનો સાંપન્ન થાય છે. ભારતે વખતો વખત સાંસ્કૃતત ના ઉદ્ધારકો અને અમીટ છાપ છોડી જનાર મહાનુભાવોને ભગવાન નો દરજ્જો આપી, તેમણે ઉચ્ચ સ્થાને બેસાડી, તેમણે અનુકરણીય ગણ્યા છે. નાલાંદાના પુસ્તકાલયને બાળી નાખવામાાં આવ્યુ ાં ત્યારે ત્રણ લાખ થી વધુ લખાયેલ હસ્તપ્રત અને પુસ્તકો નો નાિ થયો, જેની આગ છ મરહના સુધી ભભકતી રહી. પરાં ત,ુ શ્રુતત અને સ્મતૃ ત થી જે જ્ઞાન પરાં પરા વહેતી રહી તેનો કોઈ નાિ ના કરી િક્ુ.ાં આજે પણ વેદ, ઉપતનર્ષદ, પુરાણો, બ્રાહ્ણસુત્રો અને અનય જ્ઞાનના ગ્રાંથ એટલા જ પ્રસ્તુત છે. ભારત આ આક્રમણો સામે લડવામાાં સફળ થઇ િક્ુાં કારણ તેના સાંસ્કૃતતના મ ૂળ અનાંત છે. કોઈપણ સાંસ્કૃતત ત્યારે નાિ પામે જયારે તેના મ ૂળળયાાં નો નાિ થાય.. પરાં ત ુ જયારે સાંસ્કૃતતના મ ૂળ અનાંત હોય, સનાતન હોય ત્યારે તેનો નાિ અિક્ છે. ऊर्ध्वमूलोऽवाक्शाख एषोऽश्वत्थः सनातनः । तदे व शुक्रं तद् ब्रह्म तदे वामृ तमु च्यते ॥ કઠોપતનર્ષદનાાં દ્વદ્વતીય અધ્યાયની ત્રીજા વલ્લીનો આ પ્રથમ શ્લોક ભારતીય જ્ઞાન પરાં પરાનાાં સ્વરૂપ, ઉદ્દગમ અને સામર્થયષન ુ ાં વણષન કરે છે. આ શ્લોકનો અથષ થાય છે , ભારતીય સાંસ્કૃતત અને જ્ઞાન પરાં પરાનાાં મુળ તેના પુસ્તકો કે માંરદરોમાાં નથી....તેના તવધ્વસાં કે નાિ થી આ pg. 2 ભારતીય જ્ઞાન પરં પરા (ભાગ-૧): સંકલન & શદ્ધુ િ: ડો. સ્નેહલ કે જોશી મ ૂળનો નાિ થતો જ નથી... ભારતીય જ્ઞાન પરાં પરાના મુળ ઉધ્વષ અથાષ ત ઉપર અનાંતમાાં છે તથા તેની ડાળી અને પાાંદડા તેનો સમાજ, સાંસ્કૃતત અને જ્ઞાન છે. ભારતીય ધમષ સાંસ્કૃતત ભારતીય જ્ઞાન પરાં પરા અનાંતમાાંથી અથાષત ચૈતનયમાાંથી ઉદ્દભવ પામેલી છે. અને જેના મુળ અનાંતમાાં હોય.. તેને ક્ારે ય કાપી િકાય નહી... તેથી જ ભારતીય જ્ઞાન પરાં પરા કેવી છે ? જેના મુળ અનાંતમાાં અને િાખાઓ નીચે છે , અશ્વત્થ વ ૃક્ષ સનાતન છે. અથાષત અનારદ છે. જે તવશુદ્ધ જ્યોતત: સ્વરૂપ છે , એ ૃ કહેવાયુ ાં છે. ભારતીય જ્ઞાન પરાં પરાનુ ાં સામર્થયષ આ શ્લોક ખુબ જ બ્રમ્હ છે અને એને જ અમત સરસ રીતે સમજાવે છે. કોઈ પણ તેન ુ ાં અતતક્રમણ કરી િકે નહી..કારણ, બ્રમ્હ એ જ છે.... ભારતનો પ્રાણ અનાંત માાં વસે છે. રાષ્ટ્રને ખતમ કરવુ ાં હોય તો તેના મ ૂળ પર ઘા કરવો પડે, પણ ભારતીય જ્ઞાન પરાં પરાનાાં મ ૂળ અનાંતમાાં સમાયેલ ુાં છે. ભારતીય સાંસ્કૃતત, ભારતીય જ્ઞાન પરાં પરા શુદ્ધ ચૈતનયમાાં થી જનમેલી છે. ભારતીય જ્ઞાન પરાં પરાનુ ાં િક્તત સ્ત્રોત અનાંતમાાં છે... અને તેમાાં સવષ સમારહત છે. સાંસાર તેને આતશ્વત છે.... તેન ુ ાં અતતક્રમણ કરી િકાય નરહ... તેને નષ્ટ્ટ કરી િકાય નરહ. ભારતીય સાંસ્કૃતત અને ભારતીય જ્ઞાન પરાં પરા કોઈ અચાનક આવેલો કોઈનો તવચાર કે થોડા વર્ષોમાાં ઉત્પન્ન થયેલી તવચારસરણી નથી. આ હજારો વર્ષો માાં આકાર પામેલી, પ્રયોગતસધ્ધ થયેલી, તવજ્ઞાન આધારરત , તવજ્ઞાનની પ્રજ્ઞાના પ્રકાિને, જ્ઞાનને જીવનનાાં દરે ક આયામમાાં ગુથવામાાં આવ્યાાં અને તે પછી જે જીવનનાાં દરે ક આયામમાાં ગુથવામાાં આવ્યાાં અને તે પછી જે જીવનપદ્ધતત બની તેને સનાતન જીવન પદ્ધતત કહેવાય છે , અને આ જ્ઞાન જન જન સુધી સહજ બનયુાં તેની પાછળ પણ હજારો વર્ષષન ુ ાં તપ છે. મરહનાઓ સુધી ભારતમાાં અધ્યાત્મક ધમષ જીવન સાંસ્કૃતત સ્થાપત્ય સારહત્યના અધ્યયન પછી પોતાના દે િમા પરત જતાાં સમયે તેમને ભારત તવિે કરે લ ખુબ જ ઊંડાણથી સમજવા જેવી છે , તેમણે કહ્ુાં કે, પ્રતસદ્ધ લેખક માકષ ટ્વેઇને જયારે ૧૮૬૭ માાં ભારતની યાત્રા કરી ત્યારે પોતાના પુસ્તક " ફોલોઇંગ ધ ઈકવેટર" માાં નોંધે છે કે, ભારત એ માનવ જાતતનુ ાં પારણુ,ાં માનવ વાણીનુાં જનમસ્થળ, ઇતતહાસની માતા, દાંતકથાની દાદી અને પરાં પરાની મહાન માતા છે. માણસના ઈતતહાસમાાં આપણી સૌથી મ ૂલ્યવાન અને સૌથી મ ૂલ્યવાન ઉપદે િક સામગ્રી માત્ર ભારતમાાં જ સાંગ્રરહત છે.” India is , the cradle of the Human race, the birthplace of Human speech, the mother of History, the pg. 3 ભારતીય જ્ઞાન પરં પરા (ભાગ-૧): સંકલન & શદ્ધુ િ: ડો. સ્નેહલ કે જોશી grandmother of tradition our most instructive materials in the History of Man are Treasured up in India only. તેમણે મરહનાઓ સુધી ભારતમાાં અધ્યાત્મક ધમષ જીવન સાંસ્કૃતત સ્થાપત્ય સારહત્યના અધ્યયન પછી પોતાના દે િમા પરત જતાાં સમયે તેમને ભારત તવિે કરે લ ખુબ જ ઊંડાણથી સમજવા જેવી છે , તેમણે કહ્ુાં કે, " પ ૃર્થવીપર માનવ અને ઈશ્વર દ્ધારા જેટલુાં િક્ બની િકે તે બધુ ાં ભારતમાાં થઇ ચુક્ ુ ાં છે." પ્રત્યેક ભારતીય માટે આ ખુબજ ગૌરવ અને આત્મશ્રદ્ધા અપાવનારુાં વાક્ છે. धमे च अर्थे च कामे च मोक्षे च भरतषवभ । यददहास्ति तदन्यत्र यन्नेहास्ति न तत्क्वदचत् ।। મહાભારતના આ શ્લોકનો અથષ છે , " હે રાજન જીવનમાાં ચાર પુરુર્ષાથો : ધમષ, અથષ, કામ અને મોક્ષ અહીં છે , એ જ બધી જગયાએ છે અને જે અહીં નથી તે બીજે ક્ાાંય નથી." At this supremely dangerous movement in Human History, the only way of “mukti” (Moksh) is the ancient Hindu way. એક બીજા અમેરરકન લેખક તવલ દુરાાંટ ભારતની જ્ઞાન પરાં પરા તવર્ષે કહે છે. India is the motherland of our race. And Sanskrit the Mother of Europe’s languages. Indian is the Mother of our Philosophy, of the ideals embodied in Christianity… of self- government and democracy in many was mother India is the mother of us all. ભારત માનવજાતીની માતા છે , અને સાંસ્કૃત સૌ યુરોતપયન ભાર્ષાઓની જનની છે. ભારત આપણા દિષન, ગળણત, ઇસાઈયતમાાં સમ્મળલત આદિોની જનની... સ્વિાસન અને લોકતાંત્રની જનની... ઘણી રીતે ભારત આપણા સૌની માતા છે. ગૌરવિાળી ભારતની ગૌરવિાળી જ્ઞાન પરાં પરાને સમજવા માટે આ ગ્રાફ જુઓ, pg. 4 ભારતીય જ્ઞાન પરં પરા (ભાગ-૧): સંકલન & શદ્ધુ િ: ડો. સ્નેહલ કે જોશી ુ ષ દુતનયાનો આતથિક ઈતતહાસ લખનાર લેખક એંગસ મેડીસને(Agnus Medicine) “The સાંપણ Contours of the World Economy”માાં આ આલેખ પ્રકાતિક કયો છે , પ્રોફેસર એંગસ મેડીસન ુ ષ તવશ્વને દે િોનાાં છે લ્લા બે હજાર વર્ષષ (ઈ.સ ૦ થી ૨૦૦8) નાાં GDPનાાં આધારે વૈતશ્વક સાંપણ યોગદાનને દિાષવે છે. ચાટષ માાં Western Europe તરીકે દિાષવેલ દે િોમાાં, યુ.કે, ફ્ાાંસ, જમષની, ઇટલી, બેલ્જીયમ, ક્સ્વજરલેનડ, ડેનમાકષ , ફેનલેંડ, સ્વીડન, નોવે, નેદરલેનડ, પોર્ષ ુ ગલ, સ્પેન સરહત બીજા નાના પતિમી, યુરોતપયન દે િોનો સમાવેિ કરવામાાં આવેલ છે. તેમજ તમડલ ઈસ્ટ તરીકે દિાષવેલ % GDP માાં પતિમી એતિયાનો દે િો તેમજ પુવોતર આરફ્કાનાાં ક્ષેત્રનો સમાવેિ કરે લ છે , જેમાાં આજનાાં આધુતનક દે િ- ઈજીપ્ત, ઇજરાઈલ, રફલીસ્તાન, લેખનન, સીરરયા, ત ુકી, જોડષ ન, સાઉદી અરે ળબયા, કતર, બેહરીન, કુવેત, યુ.એ.ઈ, ઓમન, યમન, ઈરાક, ઈરાન. આ આલેખ શુ ાં દિાષવે છે ? િરૂઆતમાાં અથાષત બે હજાર વર્ષો પ ૂવે ભારતનુ ાં વૈતશ્વક GDPમાાં યોગદાન ૩૩% હતુ.ાં અથાષત એક ત ૃત્યાાંિ...! આગળ ઈ.સ. ૭૦૦ થી ઈ.સ.૧૦૦૦ વચ્ચે તે ઘટવા માાંડ્ુ.ાં.. ઈ.સ.૧૦૦૦ થી ૧૭૫૦ સુધી GDP લગભગ ૨૨% થી ૨૪% વચ્ચે રહ્ો. અને ઈ.સ. ૧૮૦૦ પછી એકદમ નીચે આવી જાય છે. ભારતના GDP ઘટવાનો અથષ ભારતની ઉત્પાદકતા સાથે છે. અથાષત ભારતમાાં ઉદ્યોગો સાથે છે.. ભારતની ઉત્પાદકતા ક્ારે ઘટી...? આક્રમનો િરુ થયાાં પછી... અને એકદમ તળીએ ગઈ અંગ્રેજો આવ્યાાં પછી... અંગ્રેજો આવ્યાાં પછી ભારતમાાં ઔધ્યોળગકતા આવી એવી ભ્રામક ધારણા ભારતના મુખષ ઈતતહાસ લેખકો દ્વારા બનાવવામાાં આવી છે. પણ સત્ય તેનાથી pg. 5 ભારતીય જ્ઞાન પરં પરા (ભાગ-૧): સંકલન & શદ્ધુ િ: ડો. સ્નેહલ કે જોશી સાવ ઉલર્ુાં છે. અંગ્રેજોના આવવાથી ભારતમાાં ઓઉધોળગકારણ નથી થયુ.ાં પરાં ત ુ ખુબજ અમાનવીય અત્યાચાર કરીને ભારતીય ઉદ્યોગોને ખતમ કરવામાાં આવ્યા છે. ભારતના વણકરોના હાથ કાપવામાાં આવ્યા.... પરાં પરાગત સ્થાપત્યકળા ધરાવનારા સમજો પર પ્રતતબાંધ લાદવામાાં આવ્યો... સરકારી ભવનો ફરજીયાત ઈંટનાાં હોવા જોઈએ એવા આદે િના કારણે, ભારતમાાં વર્ષોથી પત્થર દ્વારા ભવનો બનાવતા પરરવારો રસ્તા પર આવી ગયા.  અથષિાસ્ત્ર ઉચ્ચ સપાટી દ્વારા હાલના જ રદવસોમાાં થયેલો રરસચષના આધારે તારણ આવ્યુ ાં છે કે, જે કોલમ્મ્બયા યુતનવતસિટી પ્રેસ દ્વારા પ્રકાતિત કરવામાાં આવ્યુ ાં છે તે અધ્યયન મુજબ અંગ્રેજો દ્વારા ૧૭૬૫ થી ઈ.સ.૧૯૩૮થી ભારતમાાંથી ૪૫ રીલીયન ડોલરની લટાં ૂ કરવામાાં આવી છે. જે આજના યુકેની વાતર્ષિક GDP કરતા ૧૭ ગણા વધારે છે આજનુ ાં દે ખાત ુ ાં વૈભવિાળી ઇંગલેનડ ભારતમાાંથી થયેલ લુટાં માાંથી બનેલ ુાં છે. What was the reason behind the British came to India? They came to civilz us? Help us or to educate us? શુાં હતુાં ળબ્રરટિરો નુાં ભારત આવવાનુાં વાસ્તતવક કારણ ?? તેઓ શુાં ભારતને તિળક્ષત અને સમ ૃદ્ધ કરવા આવ્યા હતા? વાસ્તવમાાં તો તુકો ભારત પર ચડી આવ્યા , તસિંધ પાર મોહાંમદ ળબન કાસીમ ચડી આવ્યો તે પહેલા થી જ ભારત ખુબ સુખી, સાંસ્કૃત, તિળક્ષત,વૈજ્ઞાતનક અને વૈભવિાળી હતુ.ાં આ તવદે િીઓ માત્ર અને માત્ર લટાં ૂ અને ભારતની સમદ્વૃ દ્ધનુ ાં દોહન કરવાના ઉદ્દે શ્યથી જ આવ્યા હતા. ભારતમાાં નાલાંદા, તક્ષતિલા, વલ્લભીપુર, તવક્રમિીલા જેવા તવશ્વતવદ્યાલયો હતા. જેમાાં સમગ્ર ૃ હતી અંગ્રેજોએ તવશ્વના તવદ્યાથીઓ ભણવા માટે આવતા. ભારતીય જ્ઞાન પરાં પરા એટલી સમદ્ધ ભારતમાાં તિક્ષણની િરૂઆત કરી એ વાત કેટલી તમર્થયા છે. એ અંગ્રેજોના જ રે કોડષ પરથી સાળબત થાય છે. ૧૮મી િતાબ્દીમાાં ભારતમાાં તિક્ષણ પર િોધ કરનાર ધમષપાલજીનુ ાં ‘રમણીય વ ૃક્ષ’ (ધ વાંડરફુલ રી) પુસ્તક અંગ્રેજી રે કોર્ડ ષ સ પર જ આધારરત છે. તેમને ૪૦ વર્ષષના અધ્યયન થકી ઇંગલેનડના ળબ્રરટિ માાં ભારતીય તિક્ષણ બાબતે અંગ્રેજો દ્વારા કરાયેલા છે. સવેક્ષણોનો અભ્યાસ કયો, તે વખતે ઝેરોક્ષ નહોતુ,ાં ફોટો કોપી કરવાની કોઈ અનય પદ્ધતત નહોતી, તેમને ભારતીય તિક્ષણ સાંબોધનના હજારો હજાર પેજેસ પેપર પેનથી હાથથી લખીને કોપી કયાષ અને ઘરે જઈ ફરીથી ટાઈતપિંગ કરીને આ ડોક્ુમેનટ જીવન કયાષ. ઈ.સ.૧૮૨૨ થી ૧૮૩૫ દરતમયાન ઇંગલેનડની pg. 6 ભારતીય જ્ઞાન પરં પરા (ભાગ-૧): સંકલન & શદ્ધુ િ: ડો. સ્નેહલ કે જોશી સ ૂચના મુજબ ભારતના તવતવધ તે વખતની ળબ્રરટિ સરકારને પરાં પરાગત ભારતીય તિક્ષણના સાંબધ ાં સવે કરવામાાં આવ્યો હતો. બોમ્બે પ્રેસીડેનસીનાાં કેટલાક તસલેક્તટવ જીલ્લાઓનો સવે સવષપ્રથમ ઈ.સ. ૧૮૨૪-૨૫ તેમજ ઈ.સ.૧૮૨૮-૨૯ માાં થયો હતો. ઈ.સ. ૧૮૩૫ માાં ગવષનર જનષરલ તવળલયમ બેટીંગ નાાં આદે િ મુજબ તવળલયમ આદમે બાંગાળ પ્રેતસડેનસીનાાં પાાંચ જીલ્લાઓ, ળબરભુમ, બદ્વાષના, દળક્ષણ ળબહાર, તીરહટ અને મુતિિદાબાદ નો સવે કયાષ હતો. સૌથી વધુ તવગતવાર સવે થયો હતો મદ્રાસ પ્રેસીડેનસી નો, જે ઈ.સ. ૧૮૨૨- ૨૫ માાં હાથ ધરાયેલ... મદ્રાસ સવે- ૧૮૨૨-૨૫ બોડષ ઓફ રે વેનયુ, મદ્રાસ પ્રેતસડેનસીએ ૨૫ જુલાઈ ૧૮૨૨ નાાં રોજ મદ્રાસ પ્રેતસડેનસી અંતગષત આવતા તમામ જીલ્લાઓના કલેકટસષને તનમ્નળલળખત તવગતો મેળવવાાં આદે િ કયો હતો...  જીલ્લાની કુલ જનસાંખ્યા  જીલ્લામાાં કાયષરત કુલ પ્રાથતમક ઉચ્ચ તિક્ષા સાંસ્થાનોની સાંખ્યા.  િાળામાાં ભળતા તવદ્યાથીઓ માાં છોકરાઓ તેમજ છોકરીઓનુ ાં પ્રમાણ.  િાળામા બ્રમ્હાણ,શુદ્ધ,ક્ષતત્રય,વૈશ્ય સમાજનાાં તવદ્યાથીઓની સાંખ્યા  અનય જાતતના તવદ્યાથીઓની સાંખ્યા  કુલ રહિંદુ અને કુલ મુક્સ્લમ સાંખ્યા શ્રી ધમષપાલજીએ અંગ્રેજી રરકોડષ સનાાં આધારે કરે લ અનુસધ ાં ાનથી ધ્યાને આવે છે કે,  અંગ્રેજો ભારતમાાં આવ્યા તે પુવે ભારતમાાં દરે ક ગામમાાં િાળા હતી. પ્રાથમીક તિક્ષણથી માાંડીને ઉચ્ચ તિક્ષણની સાંસ્થાઓ હતી...  દરે ક સમુદાયના તવદ્યાથીઓને િાળામા પ્રવેિ હતો...  બાળકો અને કનયા એમ તિક્ષણ બધા માટે હત.ુ ાં તનશુલ્ક હત..ુ ાં અને ગુણવતા યુતત તેમજ તે સમયે England માાં અપાતા તિક્ષણ કરતા ભારતમાાં તિક્ષણની પદ્ધતત વધુ તવજ્ઞાનતનષ્ટ્ઠ હતી.. pg. 7 ભારતીય જ્ઞાન પરં પરા (ભાગ-૧): સંકલન & શદ્ધુ િ: ડો. સ્નેહલ કે જોશી  તે સમયે ઈંગલેનડમાાં જેટલી તિક્ષણ સાંસ્થાઓ કાયષરત હતી. તેના કરતા વધુ તિક્ષળણક સાંસ્થાઓ ભારતમાાં તે સમયે હતી...  અંગ્રેજો દ્વારા ભારતમાાં તિક્ષણ આવ્યુ ાં અને ળિસ્તી તમિનરીના કારણે તે સવષ સમુદાય સુધી પોહચ્યુ ાં એ વાત સાવ તર્થયહીન છે.... સત્ય તેનાથી ઉલર્ુાં છે....  અંગ્રેજોના આવવાથી ભારતમાાં તિક્ષણની દુદષ િા થઈ. ઈ.સ. ૧૮૩૫મા અંગ્રેજો દ્વારા ભારતમાાં મેકોલેની તિક્ષા લાગુ કરવામાાં આવી અને ત્યારથી ભારતની પરાં પરાગત તિક્ષણ વ્યવસ્થા ધીમે ધીમે નષ્ટ્ટ થતી ગઈ...  તિક્ષણ એટલે અંગ્રેજી ભાર્ષા આ યાંત્રકારી સમીકરણ ભારતીયોના મન મક્સ્તષ્ટ્કમા ભરવામાાં આવ્યુ.ાં જેનો ખુબ નકરાત્મક પ્રભાવ પડયો. અંગ્રેજીનાાં મુખાષ મણી ભયાષ આગ્રહના કારણે ભારતનુાં જ્ઞાન તવશ્વપટલ સુધી પોહચી િક્ુ ાં નથી...  ભારતના ગામોમાાં પરાં પરાગત જ્ઞાનની ખ ૂબ મોટી પ્રણાલી છે પરાં ત ુ માત્ર 'અંગ્રેજી' ની િતષના કારણે તેને માંચ મળતો નથી...  અંગ્રેજી વગર જ્ઞાન નકામુાં મેકોલેએ કરે લ કામ કેટલી ઊંડાણમાાં પોહચ્યુ ાં છે. કે આજે પણ જે અંગ્રેજીમાાં નથી તેને 'જ્ઞાન' ક્સ્વકારતા મેકોલેનાાં પુત્રો અચકાતા હોય છે. તવશ્વના જેટલા દે િોએ પ્રગતત કરી છે. તે તેમની ભાર્ષાના આધારે કરી છે. અંગ્રેજી તાંત્રજ્ઞાનની ભાર્ષા છે. એ વાત પણ તમથ તસધ્ધ થઇ છે. જાપાન, ફ્ાનસ, ચીન તેમની ભાર્ષામા જ તવકસાવ્યુ ાં છે. અંગ્રેજી વૈતશ્વક ભાર્ષા પણ નથી... વૈતશ્વક તો શુાં અંગ્રેજી તો સાંપ ૂણષ યુરોપની ભાર્ષા પણ નથી. ફ્ાનસ,જમષની,પોતુગ ષ લ, સ્પેન જેવા યુરોપીય દે િોમાાં અંગ્રેજી બોલાતી નથી. અંગ્રેજી માત્ર અમેરરકા, ઓસ્રે લીયા જેવા દે િોમાાં બોલાય છે. જે Englandની કોલોની હોવાથી બીજુ England જ છે... ભારતમાાં લગભગ ૩૮૦૦ બોલીઓ છે... ૧૦૦ કરતા વધુ ભાર્ષાઓ છે. જેના પોતાના લોકગીતો છે...વાતાષઓ છે અને સાંસ્કૃત...! સાંસ્કૃત તો તવશ્વની તમામ ભાર્ષાઓની જનની છે. જેની પાસે અનાંત િબ્દ ભાંડોળ છે.. તવશ્વની એક માત્ર ભાર્ષા જેની સાંરચના ધ્વની તવજ્ઞાનનાાં આધારે થઇ છે.... ભારતમાાં સાંસ્કૃત સહીત અનય ભારતીય ભાર્ષાઓને પ્રોત્સાહન માનવાથી, જે ભાર્ષામાાં ભારતીય તવચારે છે , સ્વપ્ન જોવે છે , તે ભાર્ષામાાં અળભવ્યક્તતનો અવસર મળવાથી તનતિત રૂપે જ્ઞાનનાાં નવા આયામ મળી િકિે. pg. 8 ભારતીય જ્ઞાન પરં પરા (ભાગ-૧): સંકલન & શદ્ધુ િ: ડો. સ્નેહલ કે જોશી સંસ્કૃત વવશેના ગૌરવશાળી તત્થ:  સાંસ્કૃત સાંસારની પ્રથમ ભાર્ષા છે. અને આજે તવશ્વમાાં અક્સ્તત્વ ધરાવતી સવષ ભાર્ષાઓ ક્ાાંકને ક્ાાંક સાંસ્કૃત થી પ્રભાતવત છે , તે અથષમાાં સાંસ્કૃત તવશ્વની ભાર્ષાઓની જનની છે.  તવશ્વનો પ્રથમ ગ્રાંથ ઋગવેદ- સાંસ્કૃમાાં છે અથાષત માનવજાતીનુ ાં પ્રથમ ળલળખત દસ્તાવેજ સાંસ્કૃતનો છે.  ઓછા િબ્દોમાાં લાાંબી વાત મુકવાનુ ાં સમથષ સાંસ્કૃત ભાર્ષામાાં છે. દા.ત. धर्मसंस्थापनाथाम य- ધમષની સ્થાપનાનાાં ઉદ્દે શ્યથી अश्वरे दात्मनात्मानर् - તેજસ્વી આત્માનાાં માધ્યમથી આત્માનુાં કલ્યાણ કરવુ ાં જોઈએ.  સામાનય સાંસ્કૃત િબ્દોમાાં જ ખગોળીય તત્થ છુપાયેલ ુાં છે. દા.ત. જગત- જે ગતતિીલ છે તે...અથાષત આપણને લાખો વર્ષષથી ખબર હતી કે પ ૃર્થવી ગતતિીલ છે. બ્રમ્હાાંડ:- અથાષત જે અંડાકાર છે તેવ.ુાં.. આજે ગેલેક્ષીનો આકાર ઈંડા જેવો છે તેવ ુ ાં વૈજ્ઞાતનકો માને છે. ભુગોળ:- ભ ૂતમ જે ગોળ છે... આધુતનક સેટેલાઈટ બનતા પ ૂવે આપણા પ ૂવે જાણતા હતા કે પ ૃર્થવી ગોળ છે.  સાંસ્કૃત ઉચ્ચારણથી રકતાળભસરણ સારૂ થાય છે. સાાંસ્કૃત બોલવામાત્ર થી સ્વાસ્ર્થય પર સારા પરરણામ જોવા મળે છે... સાંસ્કૃતનો ળચરકત્સા તરીકે પણ ઉપયોગ કરવામાાં આવે છે.  સાંસ્કૃત સ્વર અને વ્યાંજનોની સાંખ્યા જે ભાર્ષાની સમદ્વૃ દ્ધ અને વૈજ્ઞાતનકતા દિાષવે છે. અત્યાર સુધી સાંસ્કૃતમાાં ૧૦૨ અરબ ૭૮ કરોડ ૫૦ લાખ િબ્દોનો પ્રયોગ થયો છે. અને સાંસ્કૃત વૈજ્ઞાતનક ભાર્ષા હોવાથી ઉચારણ અને અથષનાાં આધારે તેમા નવા િબ્દો જોડાતા જાય છે... તેથી સાંસ્કૃત ભાર્ષાનાાં કુલ િબ્દો ગણવા િક્ નથી.  સાંસ્કૃત જેવી લખાય છે , તેજ રૂપમાાં બોલાય છે , તેના લેખન અને ઉચ્ચારણમાાં તવસાંગતો નથી. pg. 9 ભારતીય જ્ઞાન પરં પરા (ભાગ-૧): સંકલન & શદ્ધુ િ: ડો. સ્નેહલ કે જોશી  સાંસ્કૃત ભાર્ષાનો િબ્દભાંડોળ એટલો સમદ્ધ ૃ છે કે એકજ વસ્તુ માટે અનેક સમાનથી િબ્દ, જેવા મળે છે , જેમકે હાથી માટે સાંસ્કૃત સો અનય નામો છે.  આટીરફિય ઇનટે લેજેનસ માટે સાંસ્કૃત પ્રોગ્રામીંગની દ્રક્ષ્ટ્ટએ સૌથી વધુ અનુકુળ ભાર્ષા છે.  સાંસ્કૃતના વ્યાકરણનો જનમ સ્વયાં તિવાજીનાાં ડમરુાંમાાંથી ઉત્પનની ધ્વનીનાાં આધારે થયો છે. જેને મહર્ષી પાણીનીએ સુત્રબધ્ધ કરે લ છે. જેમાાં વ્યાકરણનાાં ચાર હજાર સુત્રો છે. સાંસ્કૃતમ ૂળના અંગ્રેજી િબ્દો.  Umbrella अम्ब्रेली  Soup सुप्तर््  Punch पंच  Jungle जंगल  Three त्रि  Sugar शर्मरा  Dental दत्  MAN र्नु  Path पथ  Same सर्ान  Mix त्रर्श्र  That तत् ભારતીય જ્ઞાન પરાં પરાનાાં ગૌરવિાળી તત્થ.  તવશ્વની પ્રથમ સભ્યતા - રહિંદુ સભ્યતા  તવશ્વનુાં પ્રથમ િહર - કાિી ( વારાણસી )  તવશ્વનુાં પ્રથમ મહાકાવ્ય - વાલ્મીકી રામાયણ  તવશ્વનુાં પ્રથમ વ્યાકરણગ્રાંથ - પાણીની સાંરહતા  તવશ્વનુાં અંકગળણત નુાં પ્રથમ પુસ્તક - આયષભટ્ટીય ભાસ્ય આ બધુાં ભારતમાાં થયુ.ાં pg. 10 ભારતીય જ્ઞાન પરં પરા (ભાગ-૧): સંકલન & શદ્ધુ િ: ડો. સ્નેહલ કે જોશી કાશી-કૈ લાશ અને કં બોડડયા : ભારતીય જ્ઞાન પરાં પરાનાાં ફળરૂપે અનેક કાયષ ભારતે તસદ્ધ કાયષ છે. પણ માનવ તરીકે જેનો ગવષ લઇ િકાય તેવી ભારતની સ્થાપત્યક્ષેત્રે ત્રણ ગૌરવિાળી ઉપલબ્ધીઓ જોઈએ, જેનાથકી ભારતીય જ્ઞાન પરાં પરા કેટલી ઉજ્વળ છે , માનવીની ચેતનાાં ક્ા સુધી તવચારી િકે, તાંત્રજ્ઞાન કેટલુાં તવકસીત હોઈ િકે તેનો ખ્યાલ આવે.ભારતના માંરદરો એવી રીતે બનાવવામાાં આવ્યા કે જેનાથી અનાંતને આમાંતત્રત કરી િકાય. ભારતના લોકોમાાં કાિી પ્રત્યેની લાગણી સૌએ અનુભવી. તિળક્ષત, અભણ, ધની, તનધષન, કોઈ પણ ખુણામાાં વસતો ભારતીય જીવનમાાં એક વખતે કાિી જવા ઇરછે છે. કેમ? તેને હમણાાં યાદ નથી...પણ ભારતીય જ્ઞાન પરાં પરાએ તેણે ક્ારે ક કહ્ુાં છે , અહી જવાથી તેને મુતતી મળિે... તનશ્રેયસ પ્રાપ્ત થિે. એવુાં દરે ક ભારતીયની સાાંસ્કૃતતક સ્મતૃ તમાાં છે... કાિી િહેરમાાં આજે જઈએ તો અસાંખ્ય તવદે િી લોકો પણ જોવા મળે છે. તેમાાંથી મોટાભાગના યુવાન હોય છે , તેમને પુછીએ કે કેમ કાિી આવ્યા... તે કોઈ કહેિે યોગ િીખવા, કોઈ ન ૃત્ય િીખવા,કોઈ સાંસ્કૃત િીખવા,કોઈ િાાંતતની િોધમાાં આવેલ ુાં હોય તો કોઈ તવશ્વનુાં પ્રથમ િહેર જોવા કાિી તવશ્વનુ ાં પહેલ ુાં િહેર, જેના અતધષ્ટ્ઠાતા તિવજી હતા અને આજે પણ તે તિવજી નુ ાં નગર કહેવાય છે.... વરુણા અને અસી નદી વચ્ચે વસેલ ુાં હોવાથી તેને વારાણસી પણ કહેવાય છે... બનારસ પણ કહેવાય છે. કાિી િબ્દનો અથષ છે... ‘પ્રકાિનો સ્તાંભ’ જયારે એથેનસ નહોત..ુ ાં રોમ નહોત ુ ાં ઈજીપ્ત નહોત ુાં તે પહેલાની કાિી છે.... કાિી િહેર એક યાંત્ર છે જે નગર રૂપે બનાવવામાાં આવ્યુ.ાં હા, કાિી એક જીવાંત યાંત્ર છે , જે બ્રમ્હાાંડીય સાંરચનાને બાંધબેસત ુાં (Align) છે... બ્રમ્હાાંડીત જ્યામીતી અને કાિીની જ્યામીતી એક બીજાને પુરક છે. જે સુક્ષ્મ અને તવરાટનો સાંપકષ કરાવે છે , યોગ કરાવે છે. કાિીની આ સાંરચના બ્રમ્હાાંડીય (cosmic) ઉજાષ સાથે એકરૂપ થવાના સુદરતાની ાં બાબતમાાં છે આજે આપણી પાસે ભવન તનમાષણ નગર તનયોજનના ઘણા સાધન છે પણ ઉચ્ચકોટીની ચેતનાની ધુન હોવી જોઈએ. અહી મનુષ્ટ્યની ૭૨ હજાર નાડીઓને અનુરૂપ ૭૨ હજાર ઉજાષમરાં દરો બનાવવામાાં આવ્યા હતા... આ એવી યાંત્રણા છે જે એક માનવીય સાંરચનાને બ્રમ્હાાંડીય સાંરચનાથી મેળ કરાવે... તેથી આપણા ત્યાાં ‘કાિીના મરણ’ નુ ાં મહત્વ છે... ત્યાાં મરવાથી અનાંતમાાં તવલીન થયા એ પરાં પરાગત ભારતીય જ્ઞાનનુાં સભ્યતાની સમતૃ તનાાં થયેલ ુ બીજારોપણ છે. pg. 11 ભારતીય જ્ઞાન પરં પરા (ભાગ-૧): સંકલન & શદ્ધુ િ: ડો. સ્નેહલ કે જોશી ુ ષ સાંરચના ઘાટ,માંરદર બધુજ એક યાંત્રનો પુરની છે. કાિી િહેરની સાંપણ ુ ાં એક સમયે માનવીય ઉત્કર્ષષ માટે જે કાંઈ જરૂરી છે તે, એક સ્થાને એકતત્રત કરવામાાં આવ્યુ ાં હત... મહાનાતતમહાન તવદ્વાન કાિીમાાં વસતા હતા... આક્રમણોના કારણે કાિીની વ્યવસ્થા બગડી... પણ આજે પણ કાિીનુાં ઉજાષરૂપ યથાવત છે , ત્યાાં જઈને એ ઉજાષનો અનુભવ કરી િકાય છે. વાાંચન માત્ર જ્ઞાન મેળવવાની પદ્ધતત પતિમી પદ્ધતત છે , ભારતીય જ્ઞાન પ્રણાલી અનુભ ૂતત દ્વારા જ્ઞાન મેળવવાની પદ્ધતત છે. परर्ाणु परर्र्हत्त्वान्तोऽस्य वशीर्ारः । અથાષત ળચત્તના િાાંત થવાથી અનુથી લઇ સાંપ ૂણષ બ્રહ્ાાંડ સુધીની સમજણ થાય છે. ति प्रत्ययैर्तानता ध्यानर्् ધ્યાન લગાવવાથી જ્ઞાનનો અબાતધત ધારા પ્રવારહત થાય છે. કાિી' એ જ ઉદ્દે શ્યથી બની છે , ભારતીય જ્ઞાન પરાં પરા ને સમજવા માટે 'કાિી'ની સ્વ-અનુભ ૂતત કરવી જોઈએ.  કૈ લાશ મંડિર સ્થાપત્ય તનમાષ ણનુ ાં તવજ્ઞાન, કેટલુાં તવકસીત હોઈ િકે... આજના સમયમાાં તેનો સારા દાખલામાાં એરફલ ટાવર, બુર્જ ખલીફા ગણાય છે. પણ કોઈ એની ખાતરી લઈ િકિે કે હજાર વર્ષષ પછી એ સ્થાપત્યો આજની ક્સ્થતતમાાં જ રહેિે? કૈ લાિ માંરદરની ખાતરી છે કે એ હજાર વર્ષષ બાદ પણ આજે છે એવુાં જ હિે... અને અળભયાાંતત્રકી, સ્થાપત્ય કલા, આધુતનક તાંત્રજ્ઞાન, અત્યાધુતનક યાંત્રો હોવા છતાાં શુાં કોઈ એવી કલ્પના કરી િકે કે કોઈ ઇમારત ઉપરથી નીચે બની િકે? ાં પાસેન ુ ાં કૈ લાિ માંરદર એ રીતે બનેલ ુાં છે.... એ માંરદર બનાવવામાાં નથી આવ્યુ ાં એક અજતા મોટા પહાડને ઉપરથી નીચે કોતરીને પર્થથરમાાંથી પ્રગટ કરવામાાં આવ્યુ ાં છે. પહાડ કોતરીને માંરદર બનાવવાની આ પ્રરક્રયામાાં 40 લાખ 3 પર્થથર કાઢવામાાં આવ્યો. માંરદરના ત્રણ માળ છે અને દરે ક રદવાલ પર સેકડો મ ૂતતિઓ કોતરે લી છે. અને આ બધુ ાં ઉપરથી કોતરે લ ુાં છે... આ માંરદર બનાવવા માટે 135 થી 150 વર્ષષ લાગયા. ત્રણથી ચાર પેઢીઓએ આ એક પ્રકલ્પ પર કાયષ કયુ.ું.. પર્થથર કોતરીને માંરદર બનાવવુાં સહેલ ુાં છે પણ ઉપરથી નીચે કોતરવુ ાં આજના અને લગભગ ભતવષ્ટ્યમાાં pg. 12 ભારતીય જ્ઞાન પરં પરા (ભાગ-૧): સંકલન & શદ્ધુ િ: ડો. સ્નેહલ કે જોશી તવકતસત તાંત્ર જ્ઞાનને તે િક્ થવાનુ ાં નથી... કોઈ આવુ ાં ક્ારે કરી િકે? કલ્પના િક્તતના તવકાસનો સ્તર જુઓ... માત્ર ભારતીય તરીકે નહીં... માનવ તરીકે ગવષ અપાવે તેવી આ ઉપલમ્બ્ધ છે. આ માંરદર એથેનસના પાથેનોન કરતાાં ઊંચાઈમાાં બમણુ ાં છે. એમ્નજતનયરરિંગના જગતમાાં અત્યાર સુધીની સૌથી શ્રેષ્ટ્ઠ ઉપલબ્ધ છે... ભારતીય જ્ઞાન પરાં પરા નો ઉત્કર્ષષ કયા ળબિંદુ સુધી થયો હતો અને એ જ્ઞાન પરાં પરાના પુનજાષગરણ પછી કયા ળબિંદુ સુધી જવાનુ ાં છે , કૈ લાિ માંરદર તે સમજાવે છે... આવા અનેક માંરદરો ભારતીય જ્ઞાન પરાં પરાની દે ન રહ્ા છે. ભારતીય યોગીઓ, સ્થપતતઓ, તવજ્ઞાનીઓ, અને ૬૪ કળાઓમાાં નીપુણ કુિળ કારીગરોએ લેખનન, ગ્રીસ, ત ુકી સુધી અળભયોગીકીના ઉત્કૃષ્ટ્ટ સ્થાપત્યોનાાં તવહમ સર્જયા છે... બલવન ના માંરદર પરનુ ાં કમળ અને તુકીના સ્થાપત્યો પર અંરકત કળિ તેની સાક્ષ આપે છે... તેવ ુ ાં જ એક માંરદર છે તવશ્વનુ ાં સૌથી તવશ્વ માંરદર તો છે જ સાથે સાથે તવશ્વનુાં સૌથી મોર્ુાં ધાતમિક સ્થાપત્ય પણ છે. આકારમાાં અને ભવ્યતામાાં વેટીકન સીટી કરતા તવિાળ છે. કાિી, કૈ લાિ, અંગકોરવાટ,તવજયસ્તાંભ આ ઉપલબ્ધ છે... બની િકે એવા કેટલાક બીજા માંરદરો અથવા અનય ભવન નષ્ટ્ટ થયા હિે, જે વૈજ્ઞાતનક દ્રક્ષ્ટ્ટએ કૈ લાિ માંરદર કરતા... કાંબોરડયાના એકોરવટ કરતાાં પણ ચરડયાતા હિે... સાંપ ૂણષ અથષિાસ્ત્રીની દુતનયામાાં કૌરટલ્યના અથષિાસ્ત્રમાાં વળણિત તસદ્ધાાંતો, સાંકલ્પનાઓ ચળચિત છે. આ પુસ્તક ૨૦૦ વર્ષષ પ ૂવે અપ્રાપ્ય હતુ.ાં પછી દળક્ષણની લાઇબ્રેરીમાાં તે પ્રાપ્ત થયુ.ાં કદાળચત આવા અનય અસાંખ્ય ગ્રાંથો હિે જે હવે પ્રાપ્ય નથી થતા. તવજ્ઞાનની આવી અનેક તસદ્વદ્ધઓ ભારતીય જ્ઞાન પરાં પરા નો ભાગ છે જે આજે પ્રાપ્ત થતી નથી... નાલાંદાની લાઇબ્રેરી નવ માળની હતી તેને બળતાાં છ મરહના લાગયા તવચારવા જેવુ ાં છે શુાં હિે તે લાઈબ્રેરીમાાં, કયા િોધપત્ર હિે, કઈ કઈ તવદ્યા િાખાના ગ્રાંથો હિે? pg. 13 ભારતીય જ્ઞાન પરં પરા (ભાગ-૧): સંકલન & શુદ્ધિ: ડો. સ્નેહલ કે જોશી Unit-2 Chapter-2 The Sublime Journey of Bhartiya Culture and Civilization ભારતીય સંસ્કૃ તત અને સભ્યતા ની મહાયાત્રા સંસ્કૃ તતનો પતરચય Acknowledgement : I acknowledge Dr. Swati Joshi (Shrimad Raj Chandra College, Dharampur) for collecting the content. I am glad to refine, compile and bringing it in this form by keeping its soul as it is. ગૌરવશાળી ભારત અને તેની પરં પરા. ભારતીય જ્ઞાન પરં પરા (ભાગ-૧): સંકલન & શુતિ: ડો. સ્નેહલ કે જોશી અંગ્રજી ે શબ્દ 'Culture' લેદ્ધિન મૂળ 'કલ્િ' અથવા 'કલ્્સ' પરથી ઉતરી આવ્યો છે , જેનો અથથ થાય છે કે ળવવું અથવા શુિ કરવું અને પૂજા કરવી. િૂં કમાં, તેનો અથથ એ છે કે કં ઈક કે ળવવું અથવા શુિ કરવું જેથી તે આપણા વખાણ અથવા આદરને પાત્ર બને. તે વાસ્તવમાં સંસ્કૃ ત શબ્દ 'સંસ્કૃ ત' જેવું જ છે. આ સંસ્કૃ દ્ધતમાં ‘કી’ (ડૂ ) શબ્દ સંસ્કૃ ત ભાષાના મૂળ શબ્દ પરથી આવ્યો છે. તે ત્રણ મૂળ શબ્દોમાંથી ઉતરી આવ્યું છે , પ્રકૃ દ્ધત - 'પ્રકૃ દ્ધત' (તેનું મૂળ સ્વરૂપ), સંસ્કૃ દ્ધત - 'સંસ્કૃ દ્ધત' (સંશોદ્ધિત પદાથથ અથવા દ્ધસ્થદ્ધત) અને દ્ધવકૃ દ્ધત - 'દ્ધવકૃ દ્ધત' (બદલેલી અથવા નાશ પામેલી દ્ધસ્થદ્ધત) જ્યારે પણ પ્રકૃ દ્ધત અથવા મૂળ વસ્તુ િારવામાં આવે છે. શુિ હોવુ,ં તેને 'સંસ્કૃ દ્ધત' કહેવાય છે. ' અને જ્યારે તે નાશ પામે છે અથવા દૂ દ્ધષત થાય છે ત્યારે તેને 'દ્ધવકૃ દ્ધત' કહેવામાં આવે છે. સંસ્કૃ તતનો ખ્યાલ સંસ્કૃ દ્ધત એ જીવન જીવવાની રીત છે. તમે જે ખોરાક ખાઓ છો, તમે જે વસ્ત્રો પહેરો છો, તમે જે ભાષા બોલો છો, તમે જે ભગવાનની પૂજા કરો છો તે બિા સંસ્કૃ દ્ધતના જુ દા જુ દા તત્વો છે. ખૂબ જ સરળ શબ્દોમાં, સંસ્કૃ દ્ધત એ છે જે આપણે કરીએ છીએ અથવા દ્ધવચારીએ છીએ, તે બિાનું મૂળ સ્વરૂપ છે. સમાજના સભ્યો તરીકે આપણે પરં પરાગત રીતે આ જ કયુું છે. તે અથથમાં, સામાદ્ધજક જૂ થોના સભ્યો તરીકે માનવીની તમામ દ્ધસદ્ધિઓને સંસ્કૃ દ્ધત કહી શકાય. આમ, કલા, ગાયન અને વગાડવુ,ં કદ્ધવતા, દ્ધશલ્પ, જ્ઞાન, િમથ અને દ્ધવજ્ઞાનને સંસ્કૃ દ્ધતના ભાગો તરીકે જોઈ શકાય છે. તે જોતાં સંસ્કૃ દ્ધતમાં દ્ધરવાજો, 1 ભારતીય જ્ઞાન પરં પરા (ભાગ-૧): સંકલન & શુદ્ધિ: ડો. સ્નેહલ કે જોશી પરં પરાઓ, તહેવારો, જીવન જીવવાની રીતો અને જીવનની દ્ધવદ્ધવિ સમસ્યાઓનો સમાવેશ થઈ શકે છે. સંસ્કૃ દ્ધતમાં માનવ દ્ધનદ્ધમથત વાતાવરણનો સમાવેશ થાય છે જેમાં દુ ન્યવી અને અદ્ધવશ્વસનીય દૈ વી પદાથોનો સમાવેશ થાય છે. સામાદ્ધજક વૈજ્ઞાદ્ધનકો વચ્ચે એક સામાન્ય કરાર છે કે સંસ્કૃ દ્ધત એ માનવ વતથનની સ્પષ્ટ/ખુલ્ લી અને સંપૂણથ દ્ધસસ્િમ છે. જે માનવ જૂ થોની દ્ધવદ્ધશષ્ટ દ્ધસદ્ધિઓની રચના તેમના સ્થૂળ તેમજ કલાત્મક સ્વરૂપોમાં ઉભરી આવવા લાગે છે , સંસ્કૃ દ્ધતનો સૌથી મહત્વપૂણથ અથથ એ હકીકતમાં રહેલો છે જે તેના ઐદ્ધતહાદ્ધસક મૂળ તેમજ તેના મૂલ્યો માં હોય છે. તાજેતરમાં, લોકોએ સ્થૂળ પ્રતીકોમાં સંસ્કૃ દ્ધતના ઐદ્ધતહાદ્ધસક પ્રસારને બદલે જીવન પ્રત્યેના તેમના અદ્ધભગમ દ્વારા તેમના પોતાના જ્ઞાનને કે ળવવા અને દ્ધવકસાવવાનું પસંદ કયુું છે. સંસ્કૃ દ્ધત એ આ વ્યદ્ધિના સ્વભાવ અને જીવનશૈલીની અદ્ધભવ્યદ્ધિ છે. તે આપણા સાદ્ધહત્યમાં, િાદ્ધમથક વ્યવહારમાં, વતથનમાં અને આનંદમાં પ્રદ્ધતદ્ધબંદ્ધબત થવું જોઈએ. સંસ્કૃ દ્ધતના બે અલગ અલગ ભાગો છે , ભૌદ્ધતકવાદી અને દૈ વી. ભૌદ્ધતકવાદમાં કપડાં, ખોરાક, મૂળભૂત જરૂદ્ધરયાતો અને અન્ય વસ્તુઓનો સમાવેશ થાય છે , જ્યારે દ્ધબન દુ ન્યવી ( non worldly) વસ્તુઓ દ્ધવચારો,આદશો, ખ્યાલો અને માન્યતાઓ છે. સંસ્કૃ દ્ધત દરેક સ્થળે અને દે શ-દે શે જુ દી જુ દી હોય છે , તેનો દ્ધવકાસ સ્થાદ્ધનક ઐદ્ધતહાદ્ધસક સંદભથ પર આિાદ્ધરત છે. ઉદાહરણ તરીકે , આપણે બીજાને અદ્ધભવાદન, પહેરવેશ, ખાણી- પીણી, સામાદ્ધજક અને આપણું વતથન વગેરમ ે ાં બીજા કરતા અલગ છીએ. બીજા શબ્દોમાં કહીએ તો, કોઈપણ રાષ્ટરના લોકોને તેમના દ્ધવદ્ધશષ્ટ લક્ષણોના આિારે જ ઓળખી શકાય છે. સંસ્કૃ તત અને સભ્યતા સંસ્કૃ દ્ધત અને સભ્યતા બે શબ્દો ઘણીવાર એકબીજાના બદલે વાપરવામાં આવે છે. જો કે , તેમના અથો છે જે બંનેને એકબીજાથી અલગ પાડે છે. સભ્યતાનો અથથ છે જીવન જીવવાની શ્રેષ્ઠ રીત અને કે િલાક તો કુ દરત પણ તેમની જરૂદ્ધરયાતો પૂરી કરવા માિે બંિાયેલા છે. તે સમાજનો રાજકીય રીતે અલગ જૂ થ છે જે તેમની ખાદ્ય ચીજવસ્તુઓ, કપડાં, સંદેશાવ્યવહાર કૌશલ્ય વગેરન ે ે વિારવા માિે સામૂદ્ધહક રીતે કામ કરે છે. 2 ભારતીય જ્ઞાન પરં પરા (ભાગ-૧): સંકલન & શુદ્ધિ: ડો. સ્નેહલ કે જોશી બીજી બાજુ સંસ્કૃ દ્ધતને મન સાથે સંબંિ છે. કારણ કે તે મનોવૈજ્ઞાદ્ધનક વતથન સાથે ગાઢ રીતે જોડાયેલું છે. તેમાં કલા, દ્ધવજ્ઞાન, ગાયન અને નૃત્ય સદ્ધહત માનવ જીવનને લગતી દ્ધવદ્ધવિ પ્રવૃદ્ધિઓને સાંસ્કૃ દ્ધતક પ્રવૃદ્ધિઓ પણ કહી શકાય. જે વ્યદ્ધિ ગરીબ છે અને સસ્તા કપડાં પહેર ે છે. તે અસંસ્કારી અથવા અસંસ્કારી માણસ તરીકે દે ખાઈ શકે છે , તેમ છતાં તે વાસ્તદ્ધવકતામાં એક ઉચ્ચ સંસ્કારી વ્યદ્ધિ હોઈ શકે છે. એવી જ રીતે કોઈ વ્યદ્ધિ અઢળક સંપદ્ધિ બતાવીને સંસ્કારી દે ખાઈ શકે છે , પરં તુ વાસ્તવમાં તે સંસ્કારી ન હોઈ શકે. તેથી જ જ્યારે આપણે સંસ્કૃ દ્ધત દ્ધવશે દ્ધવચારીએ છીએ, ત્યારે આપણે સમજીએ છીએ કે તે સંસ્કૃ દ્ધતથી કં ઈક અલગ છે. આપણે અગાઉ જોયું તેમ સંસ્કૃ દ્ધત એ મનુષ્યની આંતદ્ધરક સંસ્કૃ દ્ધત છે. માણસ માત્ર ભૌદ્ધતક જીવ નથી. પરં તુ તેની ત્રણ કળા - શારીદ્ધરક, માનદ્ધસક અને આધ્યાદ્ધત્મક સ્વરૂપોનું જીવન અને કવચ છે. તેથી સામાદ્ધજક અને રાજકીય જીવન જીવવાની અને આપણી આસપાસની પ્રકૃ દ્ધતને માણવાની શ્રેષ્ઠ રીતોને સભ્યતા કહે છે. જો કે , કદ્ધલ્િસ્િ (cultist) બનવા માિે આ પૂરતું નથી. માનવીય બુદ્ધિ અને જાગૃદ્ધતનું ઊંડા સ્તર તેની અદ્ધભવ્યદ્ધિમાં પ્રદ્ધતદ્ધબંદ્ધબત થાય ત્યારે જ તેને સંસ્કારી કહી શકાય. ભારતની સંસ્કૃ તત અને વારસો સાંસ્કૃ દ્ધતક દ્ધવકાસ એ એક ઐદ્ધતહાદ્ધસક પ્રદ્ધિયા છે. તમારા પૂવજ થ ો તેમના પુરોગામી પાસેથી વિુ શીખ્યા. સમયરેખા પર આગળ વિતાં, તેણે પોતાના અનુભવના આિારે ઘણું બિું ઉમેયુું છે , અને જે નકામું લાગે છે તેને કાઢી નાખ્યું છે. આ સંદભથમાં આપણે આપણા પૂવજથ ો પાસેથી ઘણું શીખ્યા છીએ. સમય જતાં, અમે તેમાં નવી દ્ધવભાવનાઓ ઉમેરી છે , હાલનાને ચાલુ રાખીએ છીએ અને જે હવે ઉપયોગી નથી તેને કાઢી નાખીએ છીએ. આ રીતે સંસ્કૃ દ્ધત પેઢી દર પેઢી પસાર થતી રહે છે , આમ આપણા વડવાઓ દ્વારા વારસામાં મળે લી સંસ્કૃ દ્ધત આપણો વારસો બની જાય છે. સાંસ્કૃ દ્ધતક વારસો સંસ્કૃ દ્ધતના તમામ પાસાઓ, મૂલ્યોને આવરી લે છે , જે તેના પૂવજ થ ો દ્વારા પેઢી દર પેઢી માનવીને સોંપવામાં આવ્યા છે. આવા અતૂિ અને સતત વારસાને કારણે તેઓ તેમના શોષણ, સંરક્ષણ અને જાળવણી માિે પણ ગવથ અનુભવે છે. 3 ભારતીય જ્ઞાન પરં પરા (ભાગ-૧): સંકલન & શુદ્ધિ: ડો. સ્નેહલ કે જોશી વારસાના ખ્યાલને સ્પષ્ટ કરવા માિે અહીં થોડા ઉદાહરણો િાંકવામાં આવ્યા છે. તે પૂરતું હશે. તાજમહેલ, દ્ધદલ્હી અને ગાંિીનગરનું અક્ષરિામ સ્વાદ્ધમનારાયણ મંદ્ધદર, આગ્રાનો લાલ દ્ધકલ્લો, દ્ધદલ્હીનો કુ તુબદ્ધમનાર, મૈસુરનો મહેલ, દે લવાડા (રાજસ્થાન)ના જૈન મંદ્ધદરો, દ્ધનઝામુદ્દીન ઓદ્ધલયાની દરગાહ, અમૃતસરનું સુવણથ મંદ્ધદર, દ્ધદલ્હીનું શીશગંજ ગુરુદ્વારા, સાંચીનો સ્તૂપ. , ગોવાનું દ્ધિદ્ધિયન િે મ્પલ, ઈદ્ધન્ડયા ગેિ વગેર ે હેદ્ધરિે જ સાઇ્સ ખૂબ મહત્વ િરાવે છે અને દરેક દ્ધકં મતે તેનું રક્ષણ કરવું જોઈએ. આદ્ધકથ િેક્ચરલ સ્િર ક્ચસથ, પ્રાચીન વસ્તુઓ, કલાત્મક વસ્તુઓ, બૌદ્ધિક દ્ધસદ્ધિઓ, દ્ધિલસૂિી, જ્ઞાનની સંપદ્ધિ, વૈજ્ઞાદ્ધનક સંશોિનો અને શોિ વગેર ે પણ આવા વારસાનો એક ભાગ છે. ભારતના સંદભથમાં, જેમાં બૌિયાન, આયથભટ્ટ, ભાસ્કરાચાયથનું ગદ્ધણત, ખગોળશાસ્ત્ર અને જ્યોદ્ધતષ, ભૌદ્ધતકશાસ્ત્રમાં કણાદ અને વરાહદ્ધમદ્ધહર, રસાયણશાસ્ત્રમાં નાગાજુ ન થ અને ચરકનું વૈદ્ધદક સાદ્ધહત્યનું જ્ઞાન અને પતંજદ્ધલનું યોગ્ય શાસ્ત્રીય જ્ઞાન એ હકીકતમાં ભારતનો અપાર સાંસ્કૃ દ્ધતક ખજાનો છે. સંસ્કૃ દ્ધત પદ્ધરવતથનશીલ છે પરં તુ આપણો વારસો અપદ્ધરવતથનશીલ છે. ભલે આપણે વ્યદ્ધિગત રીતે કોઈ ચોક્કસ સંસ્કૃ દ્ધત અથવા ચોક્કસ જૂ થના હોઈએ અથવા આપણી પાસે જે જ્ઞાન હોય તે ક્ાંકથી ઉિાર લીિેલું હોય, ભારતની સાંસ્કૃ દ્ધતક વારસા સાથે જોડાણ અપદ્ધરવતથનશીલ છે. આપણા ભારતનો સાંસ્કૃ દ્ધતક વારસો આપણને એક સાથે બાંિે છે. દા.ત. ભારતીય સાદ્ધહત્ય અને શાસ્ત્રો જેમ કે વેદ, ઉપદ્ધનષદ, ગીતા અને યોગ પ્રથાઓ વગેરએ ે સાચા જ્ઞાન, સાચા કમથ, આચરણ અને યોગની સંસ્કૃ દ્ધતને પૂરક બનાવવાની રીતોના દ્ધવકાસમાં ઘણું યોગદાન આપયું છે. સંસ્કૃ તતની લાક્ષતિકતાઓ ચાલો હવે દ્ધવશ્વભરની દ્ધવદ્ધવિ સંસ્કૃ દ્ધતઓના કે િલાક સામાન્ય રીતદ્ધરવાજોની ચચાથ કરીએ. 1.એક સંસ્કૃ તત જે બહુદે વવાદી/તવદ્વાન અને સ્વયંસ્ફતુ રત છે: સ્વદે શી સંસ્કૃ દ્ધત એવી સંસ્કૃ દ્ધત છે જે આનુવદ્ધં શકતા દ્વારા અમુક વસ્તુઓનો દ્ધવકાસ કરે છે. કે િલાક મનોવૈજ્ઞાદ્ધનક રીતે દ્ધવકદ્ધસત થઈ શકે છે પરં તુ વારસાગત સામાદ્ધજક- સાંસ્કૃ દ્ધતક વતથન નથી. તે બિું કુ િું બના સભ્યો અને જૂ થો અને જે સમાજમાં રહે છે તેમાંથી જાણવા મળે છે. આના પરથી સ્પષ્ટ થાય છે કે માનવ સંસ્કૃ દ્ધત ભૌદ્ધતક તેમજ સામાદ્ધજક વાતાવરણ છે જ્યાંથી તેનું ઉછે ર થાય છે. તેઓ પ્રભાવશાળી પદ્ધરબળો રહ્યા છે. 4 ભારતીય જ્ઞાન પરં પરા (ભાગ-૧): સંકલન & શુદ્ધિ: ડો. સ્નેહલ કે જોશી 2 સંસ્કૃ તત એ લોકોના જૂ થો વચ્ચે વહેં ચાયેલ વસ્તુ છે 3.સંસ્કૃ તત એટલે એકતા: સંસ્કૃ દ્ધતમાં ભળે લા સ્થૂળ અને વૈદ્ધવધ્યસભર જ્ઞાનને આવનારી પેઢી સુિી પહોંચાડવાનું હોય છે. જેમ જેમ સંસ્કૃ દ્ધત સમય સાથે વહે છે તેમ, જીવનની સમસ્યાઓના ઉકે લ તરીકે આ દરેક કાયથમાં વિુને વિુ જ્ઞાન ઉમેરાય છે અને પેઢી દર પેઢી પસાર થાય છે. આવી સાંકળ ચોક્કસ સંસ્કૃ દ્ધતના રૂપમાં સમય પસાર કરે છે. 4.સંસ્કૃ તત પતરવતતનશીલ છે : જેમ જેમ જ્ઞાન, દ્ધવચારો અથવા દ્ધરવાજોના રૂપમાં આવી લાક્ષદ્ધણકતાઓ સંસ્કૃ દ્ધતમાં ઉમેરવામાં આવે છે , તેમ જૂ ના લક્ષ્યો ભૂલી જાય છે અને અદૃશ્ય થઈ જાય છે. તે સંસ્કૃ દ્ધત સમય સાથે બદલાય તેવી શક્તા છે. 5.સંસ્કૃ તત ગતતશીલ છે. 6.સંસ્કૃ દ્ધત આપણને સકારાત્મક વતથણૂકની શ્રેણી આપે છે જેને આપણે અનુસરી શકીએ છીએ: 7.સંસ્કૃ તતક તવતવધતા: આ એક પિદ્ધત છે જેમાં દ્ધવદ્ધવિ અને પારસ્પદ્ધરક આરી સાથેના ભાગો છે. આ સ્વતંત્ર હોવા છતાં, તેઓ સમગ્ર સંસ્કૃ દ્ધતની રચના કરવા માિે એકબીજા પર આિાદ્ધરત છે. 8. સંસ્કૃ દ્ધત એક ઓળખ છે : તે ઘણીવાર જોવા મળે છે કે વતથનની એક આદશથ રીત હોય છે , જે વ્યદ્ધિ દ્વારા તેમજ સમાન સંસ્કૃ દ્ધતના લોકો દ્વારા સામાદ્ધજક રીતે અનુસરવામાં આવે છે અને સ્વીકારવામાં આવે છે. માનવ જીવનમાં ભારતીય સંસ્કૃ તતનું મહત્વ સંસ્કૃ દ્ધત જીવન સાથે ગાઢ રીતે જોડાયેલી છે , તેને અલગથી ઉમેરવામાં આવતી નથી. સંસ્કૃ દ્ધત દ્ધવના કોઈ માનવી ની હોઈ શકે. સંસ્કૃ દ્ધત ખૂબ જ આધ્યાદ્ધત્મક વસ્તુઓ જેવી કે માન્યતાઓ, મૂલ્યો, જીવનશૈલી વગેરથ ે ી લઈને ખૂબ જ ભૌદ્ધતક વસ્તુઓ સુિી રચાય છે. તે આપણને જીવવાનો અથથ બતાવે છે જેના દ્વારા આપણે આપણું જીવન યોગ્ય રીતે જીવી શકીએ છીએ. માણસ સંસ્કૃ દ્ધતનો રક્ષક છે. તેવી જ રીતે, સંસ્કૃ દ્ધત આપણને માનવ બનાવે છે. 5 ભારતીય જ્ઞાન પરં પરા (ભાગ-૧): સંકલન & શુદ્ધિ: ડો. સ્નેહલ કે જોશી સંસ્કૃ દ્ધતનું મૂળ તત્વ િાદ્ધમથક માન્યતાઓ અને તેમની સાંકેદ્ધતક અદ્ધભવ્યદ્ધિમાં રહેલું છે. આપણે િાદ્ધમથક ઓળખનું મૂલ્ય સમજવું જોઈએ. અને ઇન્િરિે ઇથ સંવાદો જે વાસ્તવમાં આંતરસાંસ્કૃ દ્ધતક સંવાદો છે. તેના પ્રત્યે પણ જાગૃત રહેવું જોઈએ. જેમ જેમ આખું દ્ધવશ્વ વિુને વિુ વૈદ્ધશ્વક બની રહ્યું છે અને આપણે વિુ વૈદ્ધશ્વક બન્યા છીએ. તે જોતાં, કોઈ મદદ કરી શકતું નથી પરં તુ દ્ધવચારી શકે છે કે ખરેખર એક જ, સાવથદ્ધત્રક રીતે સ્વીકૃ ત જીવન જીવવાની રીત હોવી જોઈએ. સહઅદ્ધસ્તત્વની આવશ્યકતા સંસ્કૃ દ્ધતઓ અને માન્યતાઓના સહઅદ્ધસ્તત્વની જરૂદ્ધરયાત બનાવે છે. તેથી, અન્યની સંસ્કૃ દ્ધત દ્ધવશે જાણીને આપણી સંસ્કૃ દ્ધતને જાણવી એ આપણા માિે શ્રેષ્ઠ બાબત છે જેથી કોઈ ભૂલ ન થાય. હવે પ્રશ્ન એ છે કે જો આપણે આપણી પોતાની સંસ્કૃ દ્ધતને સારી રીતે જાણતા નથી, તો આપણે અન્ય સંસ્કૃ દ્ધતઓ સાથે કે વી રીતે વાતચીત કરી શકીએ? સંસ્કૃ દ્ધત સાથે ત્રણ સનાતન અને વૈદ્ધશ્વક મૂલ્યો મજબૂત રીતે સંકળાયેલા છે - સત્યમ, દ્ધશવમ, સુંદરમ સંસ્કૃ દ્ધત એ છે જે આપણને તત્વજ્ઞાન અને િમથ દ્વારા સત્યની નજીક લાવી શકે છે , તે કલા દ્વારા આપણા જીવનને સુદ ં રતાથી ભરી શકે છે. જેથી કરીને આપણે કલાત્મક અને સુંદર બની શકીએ. સંસ્કૃ દ્ધત જ એક એવી વસ્તુ છે જે આપણને અન્ય મનુષ્યોની નજીક લાવી પ્રેમ, સદ્ધહષ્ણુતા અને શાંદ્ધતના મૂલ્યો શીખવી શકે છે. 6 ભારતીય જ્ઞાન પરં પરા (ભાગ-૧): સંકલન & શુદ્ધિ: ડો. સ્નેહલ કે જોશી Unit -3 Chapter 3 Co- existence of Nature and Human Nature, Manifold Paths of Upasana, Value of Harmonious Existence- Ritam. Acknowledgement : I acknowledge Dr. Swati Joshi (Shrimad Raj Chandra College, Dharampur) for collecting the content. I am glad to refine, compile and bringing it in this form by keeping its soul as it is. ગૌરવશાળી ભારત અને તેની પરં પરા. ભારતીય જ્ઞાન પરં પરા (ભાગ-૧): સંકલન & શુદ્ધિ: ડો. સ્નેહલ કે જોશી સહ અદ્ધસ્તત્વ, ઉપવાસનાનું વેદ્ધવધ્ય, પ્રકૃ દ્ધત અંગન ે ા દ્ધવચાર ભારતીય જ્ઞાન પ્રણાલીમાાં, પ્રકૃ તત અને માનવ સ્વભાવનાં સહઅતસ્તત્વ ઊાંડે ઊાંડે જડેલાં છે હજારો વર્ષોથી ભારતીય તિલસૂિી અને આધ્યાતિક પરાં પરાઓ વારાં વાર આના પર ભાર મૂકે છે કે તમામ જીવાંત પ્રાણીઓ અને કદરતી તવશ્વની પરસ્પર જોડાણ જ પ્રકૃ તત ને સાચવશે. અહીાં એના કે ટલાક મખ્ય પાસાઓ છે : 1. આધ્યાદ્ધિક જોડાણ: તહાં દ ધમમ, બૌદ્ધ અને જૈન ધમમ જેવી ભારતીય તિલસૂિી પ્રકૃ તતને પતવત્ર માને છે અને તમામ જીવોની તદવ્યતા માાં માને છે. તેઓ પ્રકૃ તત પ્રત્યે આદર અને માનવોને અતભન્ન અાંગ તરીકે માન્યતા આપવાનો પ્રયાસ કરે છે. જે એક મોટી ઇકોલોજીકલ તસસ્ટમનો ભાગ છે. 2. સંતુલન અને સંવાદ્ધિતા: ભારતીય તવચારમાાં "ધમમ" ની તવભાવના કદરત સાથે સમેળમાાં રહેવા અને તેનાં પાલન અને સાચાં માગમ પર ચાલવા જોઈએ એના પર ભાર મૂકે છે. તે પયામવરણની જવાબદાર કારભારીને પ્રોત્સાતહત કરે છે અને ટકાઉ જીવન નેપ્રોત્સાહન આપે છે.. 1 ભારતીય જ્ઞાન પરં પરા (ભાગ-૧): સંકલન & શુદ્ધિ: ડો. સ્નેહલ કે જોશી 3. આયુવેિ પ્રાચીન ભારતીય તચતકત્સા પદ્ધતત, આયવેદ પ્રકૃ તતના તત્વો (પૃથ્વી,પાણી, અતનિ, હવા અને આકાશ) માનવ શરીરની અાંદર સખાકારી માટે જરૂરી છે. આયવેદ માનવ સ્વાસ્થ્ય પર પ્રકૃ તત અને તેનાથી તવપરીત અસરને ઓળખે છે 4. પયાાવરણીય શાણપણ: ભારતીય શાસ્ત્રો અને ગ્રાંથો ઘણીવાર પયામવરણીય શાણપણ ધરાવે છે , જેમાાં સાંરક્ષણ, પ્રાણીઓની નૈતતક સારવાર અને કદરતી સાંસાધનોની જાળવણી પર ભાર મૂકવામાાં આવે છે. 5, ધાદ્ધમાક દ્ધવદ્ધધઓ અને તહે વારો: ઘણા ભારતીય તહેવારો પ્રકૃ તત અને કૃ તર્ષ ચક્ર સાથે ઊાંડાણપૂવમક જોડાયેલા છે , જે પ્રકૃ તતની બતક્ષસની પ્રશાંસા અને પયામવરણીય સાંતલન જાળવવાની જરૂતરયાત ને તે પ્રતતતબાંતબત કરે છે. 6. અદ્ધહં સા: અતહાં સાનો તસદ્ધાાંત માત્ર માનવીય તક્રયાપ્રતતતક્રયાઓ સધી જ નહીાં પરાં ત પ્રાણીઓ એમની સારવાર કદરતી વાતાવરણ અને પ્રકૃ તત સધી પણ તવસ્તરે છે. આ તમામ જીવો પ્રત્યે જવાબદારીની ભાવનાને પ્રોત્સાહન આપે છે તાજેતરના સમયમાાં પરાં પરાગત ભારતીય ઇકોલોજીકલને એકીકૃ ત કરવાની જરૂતરયાત અાંગે જાગૃતત વધી રહી છે આધતનક પયામવરણીય પડકારોને સાંબોધવા માટે આધતનક સાંરક્ષણ પ્રયાસો સાથેનાં જ્ઞાન અને પ્રકૃ તત આ સમેળભયામ સહઅતસ્તત્વને જાળવવા અને પ્રોત્સાહન આપવા માટે તવતવધ પહેલ થઈ છે અને અનેક સાંસ્થાઓ કામ પણ કરે છે. ઉપાસનાના અનેકદ્ધવધ માગો:- ભારતીય જ્ઞાન પ્રણાલીમાાં, ઉપાસના (ઉપાસના અથવા ધ્યાન) ના અનેક માગો છે જે આધ્યાતિક તવકાસ અને અનભૂતત પ્રાપ્ત કરવા માટે અનસરવામાાં આવે છે. આ માગો ઘણીવાર દે વતા અથવા તસદ્ધાાંત પર આધાર રાખીને તવતવધ સ્વરૂપોમાાં વગીકૃ ત કરવામાાં આવે છે અને કે ટલીક સામાન્ય રીતોમાાં શામેલ છે : 2 ભારતીય જ્ઞાન પરં પરા (ભાગ-૧): સંકલન & શુદ્ધિ: ડો. સ્નેહલ કે જોશી 1. ભદ્ધિ યોગ: ભતિનો માગમ, જ્ાાં વ્યતિઓ તેમના દ્વારા કોઈ ચોક્કસ દે વતા પ્રત્યેનો પ્રેમ અને ભતિ વ્યિ કરે છે પ્રાથમના, સ્તોત્રો અને ધાતમમક તવતધઓ. 2. જ્ઞાન યોગ: જ્ઞાન અને ડહાપણનો માગમ, જ્ાાં સાધક બૌતદ્ધક ક્ષમતા દ્વારા આિ-સાક્ષાત્કારનો પીછો કરે છે. શાસ્ત્રોની સમજ, તચાંતન અને અભ્યાસ. 3. કમાયોગ: તનિઃસ્વાથમ સેવાનો માગમ, જ્ાાં વ્યતિઓ પોતાને ઉચ્ચ કારણ અથવા દે વતા માટે સમતપમત કરે છે તેમની તક્રયાઓના િળ સાથે જોડાણ. 4. રાજયોગ: ધ્યાન અને માનતસક તનયાંત્રણનો માગમ, જેનો ઉદ્દેશ્ય મનને તસ્થર બનાવવા ,એકાગ્રતા અને ધ્યાનની પ્રથાઓ દ્વારા દૈ વી સાથે જોડાણ હાાંસલ કરવાનો છે.. 5. તંત્ર આધ્યાતિક માટે દૈ વી ઉજામનો ઉપયોગ કરવા માટે ધાતમમક તવતધઓ, માંત્રો અને સાધકોનો વૃતદ્ધ અને અનભૂતત નાં સમાવેશ કરતી તાંત્રની પદ્ધતત. 6. હઠ યોગ: શારીતરક અને આધ્યાતિક પ્રેતટટસ જેમાાં આસનો (આસન) અને પ્રાણાયામ (શ્વાસ તનયાંત્રણ)નો સમાવેશ થાય છે શરીર અને મનને ધ્યાન માટે તૈયાર કરો. આ માગો આધ્યાતિક તવકાસ માટે તવતવધ અતભગમો પ્રદાન કરે છે અને વ્યતિઓ તેમાાંથી એક પસાંદ કરી શકે છે તેમના સ્વભાવ અને માન્યતાઓ સાથે સૌથી વધ પડઘો પાડે છે. એ નોાંધવાં જોઇએ કે આ માગો ઘણીવાર એકબીજા સાથે જોડાયેલા હોય છે અને પૂરક, પ્રેતટટશનરોને તેમના આધ્યાતિકમાાં તવતવધ માગોના ઘટકોને જોડવાની માંજૂરી આપે છે. 3 ભારતીય જ્ઞાન પરં પરા (ભાગ-૧): સંકલન & શુદ્ધિ: ડો. સ્નેહલ કે જોશી સુમેળભયાા અદ્ધસ્તત્વનું મૂલ્ય (રીતમનો ખ્યાલ):- ભારતીય જ્ઞાન પ્રણાલીમાાં, સમેળભયામ અતસ્તત્વનાં મૂલ્ય ખ્યાલમાાં ઊાંડે સધી જતડત છે "રીતમ" નાં. તરતમ એ સાંસ્કૃ ત શબ્દ છે જે કોતસ્મક ઓડમ ર, કદરતી કાયદો અથવા સાવમતત્રક તસદ્ધાાંતનો સાંદભમ આપે છે બ્રહ્ાાંડની સમેળભરી કામગીરીનાં સાંચાલન કરે છે. તે અાંતગમત ક્રમ અને સાંતલન દશામવે છે જે સમગ્ર સજમન અાંતગમત છે.તરતમ સાથે સાંરખ ે ણમાાં રહેવાં એટલે વસ્તઓના કદરતી ક્રમ ને ઓળખવાં અને સાથે સમેળમાાં રહેવ,ાં તમામ જીવન સ્વરૂપોની પરસ્પર જોડાણ, પયામવરણ અને વ્યતિ, સમાજ વચ્ચેના પરસ્પર તનભમરતાને માન આપવ,ાં. તે સમજણ પર ભાર મૂકે છે કે દરેક તક્રયાના પતરણામો હોય છે અને તે એક તક્રયાઓ વધ સારા સાથે સસાંગત હોવી જોઈએ. તરતમની તવભાવના વ્યતિઓને પ્રામાતણકતા, સત્યતા અને નૈતતક આચરણનાં જીવન જીવવા માટે પ્રોત્સાતહત કરે છે. તે તનિઃસ્વાથમતા અને અન્યોની સેવાના તવચારને પ્રોત્સાહન આપે છે , એકતા અને કરુણાની ભાવનાને વ્યતિઓ અને સમદાયો વચ્ચે પ્રોત્સાહન આપે છે. તરતમ ઘણીવાર વૈતદક પરાં પરા સાથે સાંકળાયેલાં છે અને તે પાયાના તસદ્ધાાંતોમાાંનાં એક છે. ભારતમાાં ઘણા લોકો માટે જીવનશૈલી છે. તરતમ અપનાવવાથી શાાંતત, સાંતોર્ષ અને એ બ્રહ્ાાંડ અને પરમાિા સાથે ગાઢ જોડાણ થાય છે. તે વ્યતિઓને એવાં જીવન જીવવા માટે પ્રોત્સાતહત કરે છે જે નથી માત્ર સ્વ-સેવા આપતી પ

Use Quizgecko on...
Browser
Browser